UP / રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં, માત્ર આ 5 લોકોને જ મળશે સ્ટેજ પર સ્થાન

PM narendra modi schedule of ayodhya

રામ મંદિરના શિલાન્યાસ સમારોહની અયોધ્યામાં તડામારી તૈયારાઓ ચાલી રહી છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી લગભગ સવારે 11.15 કલાકે ઉપસ્થિત રહેશે અને બપોરે 2 વાગ્યે તેઓ અયોધ્યાથી રવાના થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ