બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / PM Narendra Modi Pays Last Respects To Ram Vilas Paswan, Chirag Paswan Gets Emotional

VIDEO / રામવિલાસને પાસવાનને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, ધ્રૂસકે ધ્રૂસકે રડતા ચિરાગને આપી સાંત્વના, જુઓ VIDEO

Parth

Last Updated: 03:57 PM, 9 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના સંસ્થાપક બિહારના દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ ભારતની રાજનીતિમાં એક શોકની લહેર છે. તેમના નિધન બાદ ઘણા બધા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને આજે દિલ્હીમાં તેમના પાર્થિવ શરીરને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે પીએમ મોદી, રાહુલ ગાંધી સહીતના નેતાઓ પહોંચ્યા હતા.

  • બિહારના દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાનનું નિધન 
  • દિલ્હીમાં પાસવાનને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા દેશના મોટા નેતાઓ 
  • પીએમ મોદીની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાન 

74 વર્ષના દિગ્ગજ નેતાના નિધનથી દિલ્હીથી લઈને બિહાર સુધી એક શોકની લહેર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસ સ્થાન પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને દુઃખી પરિવારને સાંત્વના આપી. આ દરમિયાન પીએમ મોદીએ જેવો ચિરાગ પાસવાનના ખભા પર હાથ મૂક્યો, ચિરાગ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. 

પીએમ મોદીએ આ દુઃખના સમયમાં પરિવાર અને ચિરાગને સાંત્વના આપી, આ દરમિયાન રામવિલાસ પાસવાનના પત્ની પણ ત્યાં જ ઉપસ્થિત હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રામવિલાસ પાસવાનને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. 

નોંધનીય છે કે રામવિલાસ પાસવાન દેશના સૌથી ટોચના દલિત નેતાઓમાંથી એક હતા અને તેઓ 8 વખત લોકસભાના MP રહી ચુક્યા હતા. તેમનું લાંબી માંદગી 74 વર્ષની વયે ગુરુવારે નુકશાન થયું હતું. તેઓ ભાજપની NDA સરકાર અને કોંગ્રેસની UPA સરકાર બંનેના ભાગ રહી ચુક્યા છે. યુનિયન કેબિનેટે મળીને પાસવાનના નિધન ઉપર શોક જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ભારતે એક સમર્થ નેતા અને એક સફળ સંચાલનકર્તા ગુમાવ્યો છે.

યુનિયન રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલને કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીનો એડિશનલ ચાર્જ સંભાળવા માટે આપ્યો છે. આ હોદ્દો સ્વર્ગસ્થ મંત્રી રામવિલાસ પાસવાન સંભાળતા હતા. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી કે PM મોદીની સલાહથી રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદે ગોયલને તેમના રેલ્વે મંત્રાલય ઉપરાંત કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ