બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / PM Narendra Modi Pays Last Respects To Ram Vilas Paswan, Chirag Paswan Gets Emotional
Parth
Last Updated: 03:57 PM, 9 October 2020
74 વર્ષના દિગ્ગજ નેતાના નિધનથી દિલ્હીથી લઈને બિહાર સુધી એક શોકની લહેર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસ સ્થાન પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને દુઃખી પરિવારને સાંત્વના આપી. આ દરમિયાન પીએમ મોદીએ જેવો ચિરાગ પાસવાનના ખભા પર હાથ મૂક્યો, ચિરાગ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
પીએમ મોદીએ આ દુઃખના સમયમાં પરિવાર અને ચિરાગને સાંત્વના આપી, આ દરમિયાન રામવિલાસ પાસવાનના પત્ની પણ ત્યાં જ ઉપસ્થિત હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રામવિલાસ પાસવાનને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા.
નોંધનીય છે કે રામવિલાસ પાસવાન દેશના સૌથી ટોચના દલિત નેતાઓમાંથી એક હતા અને તેઓ 8 વખત લોકસભાના MP રહી ચુક્યા હતા. તેમનું લાંબી માંદગી 74 વર્ષની વયે ગુરુવારે નુકશાન થયું હતું. તેઓ ભાજપની NDA સરકાર અને કોંગ્રેસની UPA સરકાર બંનેના ભાગ રહી ચુક્યા છે. યુનિયન કેબિનેટે મળીને પાસવાનના નિધન ઉપર શોક જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ભારતે એક સમર્થ નેતા અને એક સફળ સંચાલનકર્તા ગુમાવ્યો છે.
યુનિયન રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલને કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીનો એડિશનલ ચાર્જ સંભાળવા માટે આપ્યો છે. આ હોદ્દો સ્વર્ગસ્થ મંત્રી રામવિલાસ પાસવાન સંભાળતા હતા. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી કે PM મોદીની સલાહથી રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદે ગોયલને તેમના રેલ્વે મંત્રાલય ઉપરાંત કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા