1971માં થયેલા ભારત પાકિસ્તાન યુધ્ધના આજે 50 વર્ષ પૂરા થયા છે ત્યારે આ દિવસે બાંગ્લાદેશ નામના નવા રાષ્ટ્રનો ઉદય થયો હતો. આજે 50 વર્ષ પૂરા થતા વિજય વર્ષના લોગોનું રક્ષામંત્રીએ અનાવરણ કર્યું છે તો પીએમ મોદી દેશના રણબાંકુરોને વિજય મશાલ પ્રગટાવીને સલામી આપી રહ્યા છે.
PM મોદી અને રક્ષામંત્રી પહોંચ્યા વોર મેમોરિયલ
પીએમ મોદીએ 1971ના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
રક્ષામંત્રીએ કર્યું સ્વર્ણિમ વિજય વર્ષના લોગોનું અનાવરણ
પીએમ મોદીએ પ્રજ્વલિત કરી 4 મશાલ
#WATCH | दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने स्वर्णिम विजय दिवस के अवसर पर नेशनल वॉर मेमोरियल में स्वर्णिम विजय मशाल प्रज्ज्वलित की। pic.twitter.com/49hxr3GtCb
વોર મેમોરિયલ પહોંચતા જ રક્ષામંત્રીએ પીએમ મોદીને રીસિવ કર્યા. પીએમ મોદીએ રાષ્ટ્રિય સ્મારકમાં શહીદ થયેલા સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે 1971ના યુદ્ધના સૈનિકો પણ અહીં હાજર રહ્યા હતા.
Delhi: Prime Minister Narendra Modi pays tribute at National War Memorial on the 50th-anniversary of the 1971 India-Pakistan war pic.twitter.com/uRVlsNpLqQ
રક્ષામંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય સમર સ્મારક પર સ્વર્ણિમ વિજય વર્ષના લોગોનું અનાવરણ કર્યું છે. તેની સાથે આખા વર્ષ ચાલનારા સ્વર્ણિમ વિજય વર્ષ સમારોહની શરૂઆત થઈ છે.
विजय दिवस पर मैं भारतीय सेना के शौर्य एवं पराक्रम की परम्परा को नमन करता हूँ। मैं याद करता हूं उन जांबाज़ सैनिकों की बहादुरी को जिन्होंने 1971 के युद्ध में एक शौर्यगाथा लिखी। उनका त्याग और बलिदान सभी के लिए प्रेरणा का स्रोत है। यह देश उन्हें हमेशा याद रखेगा: केंद्रीय रक्षा मंत्री pic.twitter.com/uDO76qdLN5
રાજપથ પર વિમાનોની ફ્લાઈ પાસ્ટ
પીએ મોદી અહીં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે તે સમયે ભારતના સૌથી આધુનિક વિમાન રાફેલ પણ રાજપથ પર ફ્લાઈ પાસ્ટ કરશે અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.
Delhi: Defence Minister Rajnath Singh unveils the logo for 'Swarnim Vijay Varsh' to mark the 50th-anniversary of the 1971 India-Pakistan war#VijayDiwas2020pic.twitter.com/5vIYDPP2Ud
નવી દિલ્હીના રાષ્ટ્રીય સમર સ્મારકમાં સેનાના જવાનોનો કાર્યક્રમ યોજાયો છે. પીએમ મોદી પહોંચી ચૂક્યા છે ત્યારે રાજનાથ સિંહે તેમને રીસિવ કર્યા. આ પછી પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું. પીએમ મોદી અહીં 4 મશાલ પ્રજવલિત કરશે અને તેને આખા દેશમાં લઈ જવાશે.