CII / PM મોદીએ આત્મનિર્ભર ભારત માટે ઉદ્યોગપતિઓને આપ્યો '5 આઈ'નો મંત્ર

pm narendra modi at cii plenary session talks about economy during coronavirus lockdown highlights

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે ભારતીય ઉદ્યોગ સંઘ (CII) ના વાર્ષિક સત્રને સંબોધન કરતાં કહ્યું કે કોરોનાવાયરસ સામે લડવા કડક પગલા લેવા સાથે આપણે અર્થવ્યવસ્થાને આગળ વધારવી પડશે. મને ભારતની ક્ષમતા, પ્રતિભા અને ટેકનીક અને નવીનતા પર વિશ્વાસ છે. મને ખેડુતો, એમએસએમઇ અને ઉદ્યોગ દિગ્ગજો પર વિશ્વાસ છે. તેથી, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે દેશ વિકાસના માર્ગ પર પાછો આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ