બ્રેકિંગ ન્યુઝ
VTV / pm modi to do 3 rallies sasaram gaya bhagalpur 23rd october bihar assembly election 2020
Bhushita
Last Updated: 08:44 AM, 23 October 2020
ADVERTISEMENT
हर कोई हर्षित,
— BJP Bihar (@BJP4Bihar) October 22, 2020
मनोकामना पूरित,
बिहार को जिसका मान है,
देश के जो अभिमान हैं,
बिहार से जिनको प्यार है,
जिनके स्वागत को हम बेक़रार हैं,
हमारे पीएम श्री @narendramodi पधार रहे हैं,
रोहतास, गया व भागलपुर में,
कल हमसे बतियाने आ रहे हैं!
स्वागत है आपका!#BiharWithNamo pic.twitter.com/G1wGCsLw3W
ADVERTISEMENT
બિહાર મુલાકાત પહેલાં પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે. તેઓએ કહ્યું કે બિહારમાં પોતાના ભાઈ બહેનોની વચ્ચે રહેવાનો અવસર મળશે. સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલી સંબોધિત કરશે. આ સમયે એનડીએના વિકાસના એજન્ડાને જનતા જનાર્દનની સામે રાખશે ેઅને તેમના આર્શિવાદ લેશે.
9.30 વાગે પહેલી રેલી કરાશે શરૂ
પીએમ મોદીની પહેલી રેલી સવારે 9.30 વાગે થશે. રોહતાસના ડેહરીના સુઅરા સ્થિત બિયાડા મેદાનમાં પીએમ મોદી રેલી સંબોધશે. આ પછી પીએમ ગયાના ગાંધી મેદાનમાં સવારે 11.15 વાગે જનસભા સંબોધશે. બપોરે 1.30 વાગે પીએમ ભાગલપુરમાં પણ જનસભા કરશે અને રેલીને સંબોધિત કરશે.
प्रधानमंत्री नरेंद्र मोदी आज बिहार में कुल तीन रैलियों को संबोधित करेंगे, वो एक रैली सासाराम, एक गया और एक भागलपुर में करेंगे। #BiharElections2020 pic.twitter.com/Al4nQfI7M4
— ANI_HindiNews (@AHindinews) October 23, 2020
બિહારમાં કુલ 12 રેલીઓ કરશે પીએમ
પીએમ મોદી બિહારમાં કુલ 12 રેલીઓ કરશે. શુક્રવારે 3 રેલી અને પછી 28 ઓક્ટોબરે દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં રેલી કરશે. પીએમ 1 નવેમ્બરે છપરા, પૂર્વી ચંપારણ અને સમસ્તીપુર અને 3 નવેમ્બરે પશ્ચિમી ચંપારણ, સહરસ અને ફારબિસગંજમાં રેલી કરશે.
કઈ રેલીઓમાં કયા નેતાઓ રહેશે હાજર
પીએમ મોદીની રેલીઓમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ સ્ટેજ પર હાજર રહેશે. પીએમ મોદીની 4 દિવસની બીજી રેલીમાં જેડીયુના કેટલાક મોટા નેતા પોતે જ હાજર રહેશે. જેડીયુના લલન સિંહ 23 ઓક્ટોબરે યોજાનારી પીએમ મોદીની બીજી રેલીમાં હાજર રહેશે.
बिहार: आज सासाराम में होने वाली प्रधानमंत्री नरेंद्र मोदी की रैली के लिए तैयारियां चल रही हैं। प्रधानमंत्री नरेंद्र मोदी आज बिहार में तीन रैलियों को संबोधित करेंगे। #BiharElections pic.twitter.com/nGMsQXhFxj
— ANI_HindiNews (@AHindinews) October 23, 2020
માહિતીનું માનીએ તો પીએમ મોદી દરેક 12 રેલીઓમાં જશે, જ્યાં જેડીયુની સ્થિતિ નબળી છે અને જ્યાં એલજેપી વોટ ઘટાડીને જેડીયૂ અને બીજેપીને નુકસાન કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.