પીએમ મોદીએ કેવડિયા ખાતે ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું . પીએમ મોદીએ ડેમોસ્ટ્રેશન સાઇટનું નિરીક્ષણ કર્યું. PM મોદીએ પોલીસ ટેકનોલોજીના વિવિધ ટેબ્લોનું નિરીક્ષણ કર્યું. આ અગાઉ કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડ પરથી પીએમ મોદીએ સંબોધન કર્યુ હતું.
કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડ પરથી પીએમ મોદીએ સંબોધન કર્યું. જમ્મૂ-કાશ્મીરમાં આઝાદી બાદ પ્રથમ BDS ચૂંટણી યોજાય. BDSની પ્રથમ ચૂંટણીમાં 98 ટકા મતદાન થયું. આટલું મતદાન એકતાનો સંદેશ છે. હવે જમ્મૂ-કાશ્મીરમાં સ્થિરતા આવશે. જમ્મૂ-કાશ્મીરમાં અંગત સ્વાર્થ માટે સરકાર નહીં બને. ઓગસ્ટમાં જમ્મૂ-કાશ્મીરના લોકોને વચન આપ્યું હતું. બીજા રાજ્યની જેમ જમ્મૂ-કાશ્મીરમાં પણ વેતનનું વચનુ હતું. જમ્મૂ-કાશ્મીરમાં પણ 7મું પગાર પંચ લાગુ કરાયું.
Prime Minister Narendra Modi in Kevadia, Gujarat: I am happy that from today all the govt employees of
Jammu, Kashmir & Ladakh will be getting the benefits under the 7th Pay Commission as granted to the employees of other Union Territories. pic.twitter.com/PinQw7hRwA
એકતાને ધ્યાને લઇને આજે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરાયું છે. સરદાર પટેલે 500 રજવાડાઓને એક કર્યાં. રજવાડાઓમાં ભારતીયતાની ભાવના હતી. સરદારે રજવાડાઓમાં ભારતીયતાનો ભાવ ઓળખ્યો. ગુજરાતથી પાકિસ્તાન પર પીએમ મોદીએ શાબ્દિક પ્રહાર કર્યાં. પીએમ મોદીએ કહ્યું, કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં. હું સરદાર પટેલને હિસાબ આપું છે. અમારુ સૌભાગ્ય કે સરદારના સપનાને પૂર્ણ કર્યું. જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ આગળ વધી રહ્યાં છે.
જે યુધ્ધ જીતી નથી શકતું તે આપણી એકતાને પડકારે છે. એકતાને પડકારનારને જડબાતોડ જવાબ આપવામાં વશે. કાશ્મીરમાં આતંકે 40 હજારથી વધુ જીદંગીના જીવ લીધા. ક્યાં સુધુ દેશ નિર્દોષતાના મોત જોતો રહેશે? કલમ-370એ માત્ર આતંકવાદ માટે છે.
PM: Article 370 only gave separatism & terrorism to J&K. It was the only place in the country where Article 370 was present, where in last 3 decades, over 40,000 people got killed&several mothers lost their sons due to terrorism. Now this wall of Article 370 has been demolished. pic.twitter.com/2sYvtAsCEO
પીએમ મોદીએ કહ્યું આપણે હમણાં જ સરદાર પટેલનો સંદેશો સાંભળ્યો, સરદાર પટેલના શબ્દોમાં પ્રેરણા હતી. પીએમ મોદીએ કહ્યું અખંડ ભારતના નિર્માતાને વંદન. એક વર્ષ પહેલા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા દેશને સમર્પિત કરી. આજે આ પ્રતિમા સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહી છે. આજે પુષ્પાંજલિ કરતાં ગર્વ અનુભવી રહ્યો હતો.
પીએમ મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં રાષ્ટ્રિય એકતા પરેડમાં પહોંચ્યાં. પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજ અને જવાનોને સલામી આપી. રાષ્ટ્રગીતથી એકતા પરેડ કાર્યક્રમનો પ્રારંભ થયો. ગુજરાત પોલીસ અને CRPF જવાનોએ પ્રદર્શન રજૂ કર્યું. CRPFની મહિલા ટીમ દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું. મહિલા ટીમ દ્વારા બાઇક પર વિવિધ પ્રદર્શન બતાવવામાં આવ્યું.
જ્યાં CISF અને NDRFની ટીમના જવાનો દ્વારા કામગીરીનું પ્રદર્શન રજૂ કરાયું. CISF દ્વારા આતંકવાદી હુમલાની મોકડ્રીલ રજૂ કરાઇ. આતંકવાદને જવાબી કાર્યવાહીનું પ્રદર્શન રજૂ કરાયું. પીએમ મોદીએ તાળીઓથી જવાનોની કામગીરી બિરદાવી. NDRFના જવાનોની કામગીરીનું પ્રદર્શન રજૂ કરાયું. ભૂકંપજેવી ત્રસદી સમયે કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તે રજુ કરવામાં આવ્યું.