નવી દિલ્હી / PM મોદીએ JNUમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું કર્યું અનાવરણ, ગુજરાતના દરેક જિલ્લામાં પણ સ્થાપિત થશે પ્રતિમા

PM modi statue of swami vivekananda JNU Unveiling

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વામપંથી રાજનીતિની નર્સરી ગણાતા જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય(JNU) કેમ્પસમાં વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમા પંડિત જવાહરલાલ નહેરૂની પ્રતિમાથી પણ ત્રણ ફૂટ ઉંચી બનાવવામાં આવી છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પ્રતિમા રાષ્ટ્ર પ્રત્યે પ્રમે શિખવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ