બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / pm modi security breach punjab cm channi remark viral punjab election 2022

નિવેદન / તને કોઈએ પથ્થર-ગોળી મારી? તને કંઈ થયું?: PM મોદી પર ચન્નીનું વિવાદાસ્પદ નિવેદન

Dharmishtha

Last Updated: 11:01 AM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ એક રેલીમાં પીએમ મોદી પર સુરક્ષા ચૂકને લઈને નિશાન સાધ્યું છે.

  • ટાંડાની રેલીમાં પીએમ મોદી પર વરસ્યા ચન્ની
  • ચન્નીએ પટેલનો એક ફોટો શેર કરતા તેમણે સરદારનું જ નિવેદન શેર કર્યુ
  • કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વધી રહ્યો છે તણાવ

પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ હતી. જે મામલો હજું ઠંડો નથી પડ્યો. રાજનીતિક બેડામાં ચર્ચા ચાલી રહી છે તો કોર્ટમાં પણ તેનુ મંથન થઈ રહ્યુ છે. ત્યારે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ એક રેલીમાં આપેલ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

ટાંડાની રેલીમાં વરસ્યા

ગુરુવારે પંજાબના ટાંડામાં થયેલી પોતાની રેલીમાં ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે સમગ્ર દેશમાં જૂઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે પીએમની સુરક્ષામાં કોઈ ચૂક થઈ હતી. શું કોઈએ પથ્થર મારી દિધો... કોઈ ઈજા પહોંચી.... કોઈ ગોળી વાગી કે... કે કોઈએ તારા વિરુદ્ધ નારા લગાવ્યા. જે પુરા દેશમાં એવું ફેલાવવામાં આવી રહ્યું છે કે પીએમને જીવનો ખતરો ઉભો થઈ ગયો. ચન્નીના નિવેદનમાં પીએમ મોદી પર નિશાનો સાધતા તેનુ અને તુસી જૈવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો.   વાત ફક્ત અહીં સુધી મર્યાદિત નથી. રેલીમાં તો ચન્ની પીએમ મોદી પર વરસ્યા સાથે સાથે સોશિયલ મીડિયા પર તેમના પર નિશાનો સાધ્યો.

ચન્નીએ પટેલનો એક ફોટો શેર કરતા તેમણે સરદારનું જ નિવેદન શેર કર્યુ

સીએમ ચન્નીએ સરદાર પટેલના બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યુ. પટેલનો એક ફોટો શેર કરતા તેમણે સરદારનું જ નિવેદન શેર કર્યુ. ચન્નીએ લખ્યું કે જેને કર્તવ્યથી વધારે જીવની ચિંતા હોય તેમને ભારત જેવા મોટા દેશની જવાબદારી ન લેવી જોઈએ. જો કે તેમણે કોઈનું નામ નથી લીધુ પણ અહીં ઈશારો સ્પષ્ટ હતો.

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વધી રહ્યો છે તણાવ

આની પહેલા પણ પોતાની સરકાર અને પોલીસનો બચાવ કરતા સીએમ ચન્ની કહી ચૂક્યા છે કે પીએમ મોદીની સુરક્ષામાં તેમના તરફથી કોઈ ચૂક નથી થઈ. તેમનું માનીએ તો છેલ્લી ઘડીએ પીએમ મોદીનો રુટ બદલી દેવામાં આવ્યો હતો. તેઓ હવાઈ માર્ગથી આવવાના હતા પરંતુ તે રોડથી આવ્યા. હાલ માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવી ગઠન કરી દેવામાં આવ્યું છે.  રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ કેન્દ્ર આનાથી સંતુષ્ટ નથી. આ કમિટીમાં પંજાબના ગૃહ મંત્રી પણ સામેલ છે અને કેન્દ્ર આને નિષ્પક્ષ નથી માની રહ્યા.  સુપ્રીમ કોર્ટે સલાહ આપી છે કે કેન્દ્ર અને રાજ્ય બન્નેના પ્રતિનિધિઓ એક કમિટીના ભાગ બની શકે છે. જેનાથી નિષ્પક્ષ તપાસ શક્ય બને.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ