બિલ / ખેડૂતો માટેના વિધેયકને લઈને PM નરેન્દ્ર મોદીનું સૌથી મોટું નિવેદન

PM Modi inaugurates kosi rail mega bridge in bihar

કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણેય બિલને લઇને ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર પોતાનું પગલુ પાછુ ખેંચવાના મુડમાં નથી. શુક્રવારે બિહારને ઘણી પરિયોજનાઓની ભેંટ આપવા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કેટલાક પક્ષો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યાં છે. આ અધ્યાદેશથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ