મહામારી / PM મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું, 11થી 14 એપ્રિલ એમ ત્રણ દિવસ આ કામ કરીએ, પરિણામ મળશે

PM Modi holds key meeting with CMs amid Covid surge

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું કે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો ચિંતાનો વિષય છે. મોદીએ લોકો પાસેથી કોરોનાથી બચવાના ઉપાયો પણ માંગ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ