નિવેદન / "બાપુને સાચી શ્રદ્ધાંજલિ જો કોઈ વડાપ્રધાને આપી હોય તો તે PM મોદી છે" આ કેન્દ્રીય નેતાનું નિવેદન

PM modi has given a true tribute to mahatma gandhi says dr harsh vardhan

મહાત્મા ગાંધી જયંતિના અવસર ઉપર એક મીડિયા પ્રોગ્રામમાં હાજરી આપી રહેલા દેશના સ્વાસ્થ્યમંત્રી ડો હર્ષવર્ધને કહ્યું હતું કે "આજનો અવસર વિશેષ છે. જો કોઈ વડાપ્રધાને મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલી આપી હોય તો તે મોદીજીએ આપી છે."

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ