ઈલેક્શનાલિસિસ / PMનું માનશે પાટીદારો? ગુજરાતમાં 2017 જેવી ભાજપ ભૂલ ન કરી બેસે તે માટે આ વખતે પ્રધાનમંત્રી મેદાનમાં

PM MODI focuses on patidar vote bank of saurashtra before gujarat elections 2022

ગુજરાતની ચૂંટણી જીતવા માટે પ્રધાનમંત્રી માટે પાટીદાર અને સૌરાષ્ટ્ર કેટલા જરૂરી છે તેના આના પરથી જ જાણી શકાય કે માત્ર 3 જ મહિનામાં પાટીદારોને લગતા PM મોદીએ 6 મોટા કાર્યક્રમ કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ