બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Plight in Dahod: The sword of death hanging over the mistakes of Gujarat, why is the system being pushed to renovate the Anganwadi?
Vishal Khamar
Last Updated: 04:58 PM, 26 March 2023
ADVERTISEMENT
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. ત્યારે દાહોદ જિલ્લામાં બાળકોનો વ્યવસ્થિત સમજણ અને ઉછેર થાય તે માટે બાળકો માટે આંગણવાડી કેન્દ્રો બનાવા માં આવે છે. ત્યારે આ આંગણવાડી કેન્દ્રમાં ફળિયાના આસપાસના તમામ બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. ત્યારે બાળકોનો સારો ઉછેર થાય તે માટે આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવે છે.
ADVERTISEMENT
બાળકો જર્જરીત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા
ત્યારે VTV ની ટીમએ આ ઓરડાનું રિયાલિટી ચેક કર્યું. ત્યારે આંગણવાડી કેન્દ્રના ઓરડા જર્જરીત હોઈ બાળકો પોતાના જીવના જોખમે અભ્યાસ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ઓરડાના સળિયા પણ કેમેરામાં કેદ થયા. ત્યારે બાળકો આ જર્જરીત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે બાળકોને ઓરડા જર્જરીત ઓરડામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. પોતાનો જીવ જોખમમાં નાખીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે બાળકોનું જમવાનું બનાવતી તેડાગરના પણ ઓરડા જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે બાળકોના વાલીઓ નવા ઓરડા ની માંગ કરી રહ્યા છે. કે બાળકો નો સારો ઉછેર થાય તે માટે બાળકોને જર્જરીત ઓરડાવાળી નહિ સારા આંગણવાડી કેન્દ્રની માંગ અત્યારે લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.