બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / વડોદરા / Plight in Dahod: The sword of death hanging over the mistakes of Gujarat, why is the system being pushed to renovate the Anganwadi?
Vishal Khamar
Last Updated: 04:58 PM, 26 March 2023
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. ત્યારે દાહોદ જિલ્લામાં બાળકોનો વ્યવસ્થિત સમજણ અને ઉછેર થાય તે માટે બાળકો માટે આંગણવાડી કેન્દ્રો બનાવા માં આવે છે. ત્યારે આ આંગણવાડી કેન્દ્રમાં ફળિયાના આસપાસના તમામ બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. ત્યારે બાળકોનો સારો ઉછેર થાય તે માટે આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવે છે.
બાળકો જર્જરીત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા
ત્યારે VTV ની ટીમએ આ ઓરડાનું રિયાલિટી ચેક કર્યું. ત્યારે આંગણવાડી કેન્દ્રના ઓરડા જર્જરીત હોઈ બાળકો પોતાના જીવના જોખમે અભ્યાસ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ઓરડાના સળિયા પણ કેમેરામાં કેદ થયા. ત્યારે બાળકો આ જર્જરીત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે બાળકોને ઓરડા જર્જરીત ઓરડામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. પોતાનો જીવ જોખમમાં નાખીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે બાળકોનું જમવાનું બનાવતી તેડાગરના પણ ઓરડા જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે બાળકોના વાલીઓ નવા ઓરડા ની માંગ કરી રહ્યા છે. કે બાળકો નો સારો ઉછેર થાય તે માટે બાળકોને જર્જરીત ઓરડાવાળી નહિ સારા આંગણવાડી કેન્દ્રની માંગ અત્યારે લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા