કૃષિ કાયદા / આ તારીખે ત્યાં સુધી થાળી વગાડો જ્યાં સુધી PM મોદી તેમના કાર્યક્રમમાં વાત ન કરે : ખેડૂત નેતા

Play thali on this date until PM Modi speaks in his program: Farmer Leader

દિલ્હીની ભાગોળે ડેરો જમાવીને બેઠેલા ખેડૂતોના આંદોલનનો આજે 25મો દિવસ છે અને હજુ પણ સરકાર અને ખેડૂત પક્ષ વચ્ચે આંદોલનના નિરાકરણને લઈને કોઈ સહમતિ સાધી શકાઈ નથી, જેથી કરીને ખેડૂતો આ આંદોલનને વધુ તીવ્ર કરવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ