બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Premal
Last Updated: 04:25 PM, 31 August 2022
પિતૃ પક્ષમાં પૂર્વજોને યાદ કરવામાં આવે છે
ભાદરવા મહિનાની પૂનમ અને અશ્વિન માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદાને પિતૃ પક્ષ કહે છે. વર્ષ 2022માં પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બર 2022 શનિવારથી શરૂ થઇને 25 સપ્ટેમ્બર 2022 રવિવાર સુધી રહેશે. પિતૃ પક્ષમાં લોકો તેના પૂર્વજોને તર્પણ કરી તેને યાદ કરે છે અને તેના નામ પર તેની મૃત્યુ તિથી પર શ્રાદ્ધ કરે છે.
નવા સામાનની ખરીદી ના કરશો
હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ પિતૃ પક્ષ પિતૃઓને પિંડ દાન કરવા માટે સમર્પિત હોય છે. આ દરમ્યાન શુભ કાર્ય લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અને ઘર માટે નવા સામાનની ખરીદી વગેરે કરવામાં આવતી નથી.
કુંડળીમાં પિતૃદોષ છે તો કરો આ મહાઉપાય
કુંડળીમાં પિતૃદોષ છે તો તેના નિવારણ માટે કરવામાં આવતા આ મહાઉપાય પિતૃ પક્ષમાં ખૂબ અસરકારક હોય છે. પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. એવામાં એવા લોકો માટે આ સારી તક છે, જે પિતૃદોષથી પીડિત છે. તેમને આ ઉપાય કરવાથી પિતૃદોષનુ નિવારણ થઇ શકે.
સર્વ પિતૃ અમાસના દિવસે પાણીમાં કાળા તલ, સફેદ ચંદન, સફેદ ફૂલ નાખીને પીપડાના ઝાડમાં ચઢાવો. ત્યારબાદ વૃક્ષની પાસે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવી ‘ઓમ સર્વ પિતૃ દેવાય નમ:’ મંત્રનો જાપ કરો. જેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા