બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Bijal Vyas
Last Updated: 12:02 PM, 23 May 2023
ફળ ખાવાનુ દરેકને પસંદ હોય છે. ફળ ખાવાથી ફક્ત આપણા શરીરને જરુરી પોષણ મળે છે. ઉપરાંત આપણા શરીરનું સ્વાસ્થ્ય સારુ રહે છે. જો અમુક ફળોની સાથે અનેક રીતે કોમ્બિનેશન ટ્રાય કરવા લાગે છે. પરંતુ તેમને જાણ હોતી નથી કે અમુક ફળો એવા હોય છે, જેની સાથે અનેક વસ્તુઓ ખાવાથી બીજી વસ્તુનુ કોમ્બિનેશન કરવાથી મોટુ નુકસાન થઇ શકે છે.
તેવુ જ એક ફળ છે પપૈયુ. જેની સાથે અમુક વસ્તુઓનું કોમ્બિનેશન ના કરવુ જોઇએ. પપૈયું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. આનાથી પેટ સારું રહે છે, ત્વચામાં ચમક આવે છે. આ સિવાય પણ ઘણા ફાયદા છે. આવી સ્થિતિમાં આવો તમને તે ખાદ્ય પદાર્થો વિશે જણાવીએ જેની સાથે તમારે પપૈયું ક્યારેય ન ખાવું જોઈએ.
1. નારંગીઃ નારંગીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. નારંગી ખાવું શરીર માટે પણ ફાયદાકારક છે. પરંતુ તમારે પપૈયુ અને નારંગી ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. આ બંને ફળ એકસાથે ખાવાનો અર્થ છે કે તમે શરીરમાં ઝેર ઉત્પન્ન કરી રહ્યા છો. આમ કરવાથી ઝાડા, કબજિયાત અને અપચો જેવી બીમારીઓ તમને તરત જ પકડી લેશે.
2. કારેલા: પપૈયું ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે. પરંતુ કારેલા તેનાથી વિપરીત કામ કરે છે, તે શરીરમાંથી પાણી શોષી લે છે. એટલા માટે પપૈયું અને કારેલાને એકસાથે ન ખાવા જોઈએ, કારણ કે આ બંને એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે. આ કોમ્બિનેશન એકસાથે ખાવાથી વડીલોને ભલે અસર ના થાય, પરંતુ બાળકો માટે તે ખૂબ જ જોખમી છે.
3. લીંબુઃ પપૈયાનું ફ્રૂટ ચાટ બનાવવું ખૂબ જ પોપ્યુલર બની ચુક્યુ છે. લોકો તેનો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુ રસ નાંખે છે. પરંતુ આમ કરવાથી પેટ સારું રહેશે નહીં. જો તમે પપૈયા અને લીંબુના મિશ્રણ સાથે વસ્તુઓ ખાઓ છો, તો તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તમે બ્લડ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
4. દહીંઃ પપૈયાની સાથે દહીં બિલકુલ ન ખાવું જોઈએ, કારણ કે જ્યાં પપૈયાની તાસીર ગરમ હોય છે ત્યાં દહીંની તાસીર ઠંડી હોય છે. આ જ કારણ છે કે બંનેનું એકસાથે સેવન કરવું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પપૈયું અને દહીં ખાવાથી શરદી, ખાંસી અને માથાનો દુખાવો થાય છે. જો કે, પપૈયું અને દહીં થોડા કલાકોના અંતરે ખાઈ શકાય છે.
5. દૂધ: શરીરને દૂધમાંથી કેલ્શિયમ મળે છે, જે હાડકાં માટે જરૂરી છે. પરંતુ જો તમે પપૈયા સાથે દૂધ પીવાનું શરૂ કરો છો, તો તમને કબજિયાત અને ઝાડા થઈ શકે છે. પેટમાં ખેંચાણની સમસ્યા પણ જોવા મળે છે. જો તમારે પણ દૂધ પીવું હોય તો તમારે પપૈયુ ખાધાના એક કલાક પછી પીવું જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા