નિર્ણય / પાકિસ્તાન સરકારે ભારતીય તીર્થયાત્રીઓ માટે આ ધાર્મિક સ્થળ ખોલ્યું, જાણો ભારતે શું કહ્યું...

Pakistan govt reopens Kartarpur Corridor as coronavirus situation improves

પાકિસ્તાને ફરી એક વખત ભારતીય તીર્થયાત્રીઓ માટે કરતારપુર કૉરિડોર ખોલી નાખ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે, તેમને ત્યાં કોરોનાની સ્થિતિમાં સુધાર થયા બાદ જ કરતારપુર સાહિબ કૉરિડોરને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ