પાકિસ્તાન / કુલભૂષણ જાધવ મામલે ભારત સાથે કોઇપણ સમજુતીથી પાકિસ્તાનનો ઇનકાર

pak rules out any deal with india in kulbhushan jadhav case

પાકિસ્તાને ગુરુવારે કુલભૂષણ જાધવના મામલામાં ભારતની સાથે કોઇપણ પ્રકારની સમજુતીથી ઇનકાર કરી દીધો. પાકિસ્તાનની તરફથી કહેવામાં આવ્યું છે કે આઇસીજેના નિર્ણયને લાગૂ કરવાને લઇને બંધારણ અનુસાર જ કોઇ પગલુ ઉઠાવવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ