નિવેદન / NRC લાગૂ થયો તો પ.બંગાળની શાંતિ વ્યવસ્થા થશે પ્રભાવિત : મમતા બેનર્જી

nrc will disturb peace in west bengal said mamta banarjee

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) લાગૂ કરવાની કવાયત વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે કોઇપણ લોકોને તેમના રાજ્યથી નીકળી નહીં શકે. સાથે કહ્યું કે એનઆરસી લાગૂ થવાથી પ.બંગાળની શાંતિ વ્યવસ્થા પ્રભાવિત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ