વડોદરા / 999 વીઘામાં ફેલાયેલું રાજાશાહી વખતના આ સરોવરની હાલત દયનીય

no water in natural lake in vadodara Gujarat

25 વર્ષ થી રાજ્યમાં જળ સંચયની વાતો કરતી સરકાર વડોદરાના પ્રતાપપુરા સરોવરને જાણેકે ભૂલીજ ગઈ હતી મહારાજા સયાજીરાવે નિર્માણ કરેલા પ્રતાપપુરા સરોવર ની દરકાર લેવાનું ભુલાઈ જતા આજે સરોવર સીસીરુ તળાવ બની રહી ગયું છે જોઈએ ઉપેક્ષિત રહેલા ગાયકવાડી સમય ના વિસાળ પ્રતાપપુરા  સરોવર ની દુર્દશાનો અહેવાલ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ