નિવેદન / તમારા સવાલનો જવાબ : નિર્મલા સીતારમણે જણાવ્યું કે આખરે મોદી સરકારે કેમ રોકડ સહાય ન આપી

nirmala sitharaman told how modi government transferring money by bank and businesses which make multiplier effect

કેટલાક દિવસો પહેલા જ પીએમ મોદીએ કોરોના સંકટને લઇને 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે 5 પ્રેસ કોન્ફરન્સ કરીને આ પેકેજની જાહેરાત કરી હતી. તેને ધ્યાનમાં રાખીને સમાચાર એજન્સી એએનઆઇએ નિર્મલા સીતારમણનો ઇન્ટરવ્યૂ લીધો અને કેટલાક સવાલ પૂછ્યા. અહીં જાણીએ નાણા મંત્રીએ શુ કહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ