નિર્ભયા કાંડ / પટિયાલા હાઉસ કોર્ટમાં તિહાર જેલની દલીલઃ 3ને ફાંસી આપી શકાય, 1ની અરજી પેન્ડિંગ છે

nirbhaya case convict pawan gupta in supreme court

નિર્ભયાનાં ગુનેગાર વિનયે રાષ્ટ્રપતિને દયા અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને ગુનેગારોનાં વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં ફાંસી પર સ્ટે માંગ્યો હતો. પટિયાલા કોર્ટે તેની સુનવણીનો સમય બદલ્યો હતો. જેલ તરફથી દલીલ હતી કે એકની જ અરજી પેન્ડિંગ છે 3ને ફાંસી આપો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ