અંજારમાં છોકરી ગુમ થવા મામલે આજે આહિર સમાજ દ્વારા બંધનું એલાન અપાયું છે..અંજાર શહેરમાં શુક્રવારે બની ગયેલા હિંસક દેખાવો થયા હતા. જો કે શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે.
કળશ સર્કલ નજીક બે કેબિન સળગાવી નખાતાં પોલીસની દોડધામ થઇ છે. મધરાત્રે જે બે કેબિનમાં આગ લગાડવવામાં આવી હતી. સાથે સાથે આ કેબિનો પાસે પડેલા ટાયરના જથ્થામાં પણ આગ ચાંપવામાં આવી હતી.