પહેલા ઓરિસ્સાના કાલાહાંડી યુપીના કાનપુર અને પછી વડોદરા અને ત્યારબાદ હવે રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો વધુ કસ્સો સામે આવ્યો છે. આ એવી ઘટના છે જેને જોઇ તેમે પણ હચમચી ઉઠશો.
માનવતા વધુ એક વખત શર્મસાર.. ALFA
રઝળ્યો મૃતદેહ
સમાજને શર્મમાં મુકી દે તેવા કિસ્સાઓ એક પછી એક દેશ ભરમાં સામે આવી રહ્યા છે...
દ્રશ્યોમાં આપ જોઇ રહ્યા છો એ લાચાર પરિવાર..ગરીબ માતા-પિતા પાસે પૈસા ન હોવાથી કલાકો સુધી એસટી બસસ્ટેડમાં તેમના પુત્રના મૃતદેહને લઇ બેસી રહ્યા..અને ગરીબીને દુહાઈ દેતા રહ્યા પરંતુ 11 કલાક સુધી મૃત દેહ રજળતો રહ્યો અને માતા પિતા બન્યા માત્ર લાચાર...
તો હવે સવાલ થાય છે કે...
મજૂર પરિવાર સામે તંત્રનું ધ્યાન કેમ ન પડયું ?
કેમ કોઇ વ્યિ~તએ તંત્રને જાણ ના કરી ?
શું માનવતા મરી પરવારી છે ?
અંતે એસટીમાં કામ કરતા કર્મચારીઓ અને એસટી પર આવતા જતા પ્રવાસીઓએ તેમને મદદ કરી. ત્યારબાદ ગરીબ પરિવારે મૃતદેહને લઇ ઘરે લઇ જવાની તૈયારીઓ કરી.
શું આ જ છે આપણી ધાર્મિકતા?
એક તરફ આપણો દેશ ધાર્મિક દેશ છે અને આપણા ધર્મમાં મનુષ્યના મૃત્યુ બાદ અંતિમવિધિ કરી તેની આત્માને શાંતિ આપવી તેને મોટુ પુણ્ય ગણવામાં આવે છે. આવા દેશમાં એક મૃતદેહની આવી સ્થિતિ આપણી ધાર્મિકતાને લજવી રહી છે.
બે ત્રણ કે ચાર કલાક માટે નહીં
પણ દાહોદનો આ મજૂર પરિવાર 11-11 કલાક સુધી બેસી રહ્યો
રાજકોટના વહીવટી તંત્ર તરફથી કોઈ મદદની રાહ જોતા પરિવાર
સામે તંત્રનું ધ્યાન તો ન ગયુ પણ પણ એસટીમાં કામ કરતા કર્મચારીઓ અને એસટી પર આવતા જતા પ્રવાસીઓએ તેમને મદદ કરી. ત્યારબાદ બાળકના મૃતદેહને પરિવાર વતન લઇ ગયો તો હવે સવાલ થાય છે કે...
મૂજર પરિવાર સામે તંત્રનું ધ્યાન કેમ ન પડયું ?
કોઇ વ્યક્તિએ તંત્રને પણ જાણ ના કરી ?
ઓરિસ્સાના કાલાહાંડી યુપીના કાનપુર અને વડોદરામાં માનવતાને શરમાવે તેવી ઘટના હજુ ભૂલાય નથી ત્યાં રાજકોટમાં વધુ એક માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટમાં દાહોદના એક ગરીબ પરિવારનો પુત્ર મૃત્યુ પામ્યો અને કરુણતા એ હતી કે તેમની પાસે પૈસા ન હોવાથી મૃતદેહ સાથે રાખીને તેમને કલાકો સુધી બેસી રહેવાનો વારો આવ્યો.
દ્રશ્યોમાં આપ જોઇ રહ્યા છોએ લાચાર પરિવાર..ગરીબ માતા-પિતા પાસે પૈસા ન હોવાથી કલાકો સુધી એસટી બસસ્ટેડમાં તેમના પુત્રના મૃતદેહને લઇ બેસી રહ્યા અને ગરીબીને દુહાઈ દેતા રહ્યા. બે ત્રણ કે ચાર કલાક માટે નહીં પણ દાહોદનો આ મજૂર પરિવાર 11-11 કલાક સુધી બેસી રહ્યો. રાજકોટના વહીવટી તંત્ર તરફથી કોઈ મદદનીન તેઓ રાહ જોતા રહ્યા.
તંત્રનું ધ્યાન તો તેમની તરફ ન ગયું પરંતુ એસટીમાં કામ કરતા કર્મચારીઓ અને એસટી પર આવતા જતા પ્રવાસીઓએ તેમને મદદ કરી. ત્યારબાદ બાળકના મૃતદેહને પરિવાર વતન લઇ ગયો. સરકારી બાબુઓ આવી બેદરકારીને આંખ ખોલીને જોવે અને જરૂરી સત્તાધીશો સામે પગલા જ્લદીથી લેવામા આવે અને ગરીબ લોકોને સમયસર એમ્બુલન્સ મળી રહે.
માનવતા વધુ એક વખત શર્મસાર
11 કલાક સુધી રઝળ્યો મૃતદેહ
શબવાહિનીના રૂપિયા ન હોવાના કારણે પરિવાર લાચાર
બસસ્ટેડમાં તેમના પુત્રને લઇને બેસી રહ્યો પરિવાર
વહીવટી તંત્ર તરફથી કોઈ મદદ નહીં
ST મુસાફરોએ મજૂર પરિવારને કરી મદદ
બાળકના મૃતદેહને પરિવાર વતન લઈ ગયો
સેવા બેકાર કયાં છે સરકાર ?
શબવાહિનીનું સત્ય !
જિંદા મોત મરતી માનવતા...
એસ ટી બસ સ્ટેન્ડની ઘટના
દાહોદનો પરિવાર બાળકના મૃતદેહ સાથે કલાકો સુધી બેઠો રહ્યો
શબવાહિનીના રૂપિયા ન હોવાના કારણે પરિવાર ર{ળ્યો
એસટી સ્ટાફ અને મુસાફરો આવ્યા પરિવારની મદદે
દાહોદના મજૂર પરિવારને આર્થિક મદદ કરવામાં આવી
બાળકના મૃતદેહને પરિવાર વતન લઈ ગયો
તો માનવતાને શર્મસાર કરતી આ ઘટના અંગે રાજકોટના મેયરે પણ બેજવાબદારીભર્યું નિવેદન આપ્યું છે..મેયર જૈમન ઉપાધ્યાય સાથે જ્યારે આ અંગે વાત કરવામાં આવી..ત્યારે તેમણે જણાવ્યું કે તેમને આ ઘટના અંગે કશો ખ્યાલ નથી...રાજકોટમાં તંત્ર બહુ મોટું છે..અને જ્યાં સુધી AC ઓફિસમાં તેમને આ ઘટના અંગે જાણ ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ કઈ રીતે મદદ પહોંચાડી શકે.