પ્રહાર / NCPના નેતા શંકરસિહે આ મામલાને લઇને રાજ્ય સરકારને ઘેરી

NCP Shankersinh Vaghela gujarat government water crisis issue

રાજ્યમાં પાણીના સંકટને લઈને થોડા દિવસો અગાઉ એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ નવસારીના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. તેમણે સિંચાઇના પાણી અને પીવાના પાણી અંગે ખેડૂતો અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. ત્યારે હવે આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ