બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Arohi
Last Updated: 12:41 PM, 21 October 2023
નવરાત્રીના 9 દિવસમાં માતાજીના દર્શનથી બધા ભક્તોના દૂખ દુર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજ કારણ છે કે નવરાત્રીમાં દરેક ભક્ત માતાના પાવન દરબારમાં જવાની કામના રાખે છે. નવરાત્રીમાં બધા શક્તિ પીઠોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. માન્યતા છે કે માતાના દરબારમાંથી ક્યારેય પણ શ્રદ્ધાળુઓ ખાલી હાથ નથી જતા.
ફૂલમતી દેવીનું મંદિર
આ મંદિર ત્રેતા યુગના રાજા વેણુચક્રની મોટી દિકરી માતા ફૂલમતી દેવીનું છે. આ સિદ્ધ પીઠ કન્નૌજનું સૌથી મોટુ સિદ્ધ પીઠ માનવામાં આવે છે. અહીં પર માતાને સ્નાન કરાવેલા નીરને ભક્તો પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે.
આ નીર લોકોના નેત્ર રોગ, શરીરમાં થતા સફેદ દાગ અને ચર્મ રોગમાં અમૃતના સમાન કામ કરે છે.દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને મન્નતની સાથે આ મંદિરમાં માતાના દર્શને આવે છે અને માતાના આશીર્વાદ પણ મેળવે છે.
પ્રાચીન છે સિદ્ધપીઠ
કન્નૌજમાં સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક માનવામાં આવતુ આ સિદ્ધ પીઠ ત્રેતા યુગના સમયનું છે. અહીં ત્રેતા યુગના માતા ફૂલમતી બિરાજમાન છે. કન્નૌજના રાજા રહી ચુકેલા વેણુચક્રની સાત પુત્રીઓમાંથી એક પુત્રી હતી માતા ફૂલમતી.
પિતાના સ્વાભિમાન અને આત્મસન્માનને બચાવવા માટે માતા ફૂલમતીએ પોતાની બધી બહેનોની સાથે વૈરાગ્ય ધારણ કરી લીધુ હતું. આ અતિ પ્રાચીન સિદ્ધપીઠ માતા ફૂલમતી મંદિરમાં સ્થાપિત માતાની પ્રતિમા સ્વયંભૂ છે અને આ પ્રતિમા ત્રેતા યુગની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા