બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Navratri 2023 phoolmati devi temple in kannauj devotees rush for worship

આસ્થા / માતાજીના આ મંદિરમાં પાણીથી દૂર થઈ જાય છે આંખોના રોગ, દૂર-દૂરથી લોકો આવે છે દર્શને, જાણો શું છે માન્યતા

Arohi

Last Updated: 12:41 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023 Phoolmati Devi Temple In Kannauj: આ મંદિરને લઈને માન્યતા છે કે જે લોકો આંખોની કોઈ સમસ્યાથી પીડિત છે તે જો મંદિરમાં માતાની મૂર્તિમાંથી પાણી લઈને આંખોમાં લગાવે તો તેમની આંખોના બધા કષ્ટ દૂર થઈ જાય છે.

  • આ મંદિરમાં દૂર થાય છે આંખના રોગ 
  • પાણીથી દૂર થાય છે આંખોની સમસ્યા 
  • દૂર-દૂરથી લોકો આવે છે દર્શને

નવરાત્રીના 9 દિવસમાં માતાજીના દર્શનથી બધા ભક્તોના દૂખ દુર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજ કારણ છે કે નવરાત્રીમાં દરેક ભક્ત માતાના પાવન દરબારમાં જવાની કામના રાખે છે. નવરાત્રીમાં બધા શક્તિ પીઠોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. માન્યતા છે કે માતાના દરબારમાંથી ક્યારેય પણ શ્રદ્ધાળુઓ ખાલી હાથ નથી જતા. 

ફૂલમતી દેવીનું મંદિર 
આ મંદિર ત્રેતા યુગના રાજા વેણુચક્રની મોટી દિકરી માતા ફૂલમતી દેવીનું છે. આ સિદ્ધ પીઠ કન્નૌજનું સૌથી મોટુ સિદ્ધ પીઠ માનવામાં આવે છે. અહીં પર માતાને સ્નાન કરાવેલા નીરને ભક્તો પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે. 

આ નીર લોકોના નેત્ર રોગ, શરીરમાં થતા સફેદ દાગ અને ચર્મ રોગમાં અમૃતના સમાન કામ કરે છે.દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને મન્નતની સાથે આ મંદિરમાં માતાના દર્શને આવે છે અને માતાના આશીર્વાદ પણ મેળવે છે. 

પ્રાચીન છે સિદ્ધપીઠ 
કન્નૌજમાં સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક માનવામાં આવતુ આ સિદ્ધ પીઠ ત્રેતા યુગના સમયનું છે. અહીં ત્રેતા યુગના માતા ફૂલમતી બિરાજમાન છે. કન્નૌજના રાજા રહી ચુકેલા વેણુચક્રની સાત પુત્રીઓમાંથી એક પુત્રી હતી માતા ફૂલમતી. 

પિતાના સ્વાભિમાન અને આત્મસન્માનને બચાવવા માટે માતા ફૂલમતીએ પોતાની બધી બહેનોની સાથે વૈરાગ્ય ધારણ કરી લીધુ હતું. આ અતિ પ્રાચીન સિદ્ધપીઠ માતા ફૂલમતી મંદિરમાં સ્થાપિત માતાની પ્રતિમા સ્વયંભૂ છે અને આ પ્રતિમા ત્રેતા યુગની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ