બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / રાજકોટ / Naresh Patel's statement on VTV on the issue of entering politics

નિવેદન / રાજકારણમાં પ્રવેશ મુદ્દે VTV પર નરેશ પટેલનું નિવેદન, કહ્યું સર્વે બાદ નિર્ણય લઇશ

ParthB

Last Updated: 02:41 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ રાજકારણમાં આવે છે તેવી ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલે VTV સાથે ટેલિફોનિક વાતચીત કરીને મોટું નિવેદન આપ્યું હતું.

  • નરેશ પટેલ સાથે VTVની ટેલિફોનિક વાત
  • સર્વે બાદ રાજકારણ અંગે લેશે નિર્ણય
  • હજુ સુધી કોઈને મળવા ગયો નથી-પટેલ

નરેશ પટેલે VTV સાથે કરી ટેલિફોનિક વાતચીત

2022નું વર્ષ એટલે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ યર, યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે દેશની રાજકીય પાર્ટીઓનું ધ્યાન હવે ગુજરાત પર કેન્દ્રીત થયું છે જો કે,  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી એક જ ચર્ચા રાજ્યમાં ચાલી રહી છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કોના ? અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે રાજકારણમાં પ્રવેશવા મુદ્દે નરેશ પટેલે vtv સાથે ટેલિફોનિક વાતચીતમાં મોટું નિવેદન આપ્યું હતું અને જાણકારી આપી હતી કે, તેઓ હજી સુધી કોઈને મળવા ગયો નથી. 

હજુ સુધી કોઈને મળવા ગયો નથી હવે નિર્ણય લઈશ-નરેશ પટેલ
  
છેલ્લા ઘણા દિવસોથી નરેશ પટેલ લઈને અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ રાજકારણમાં આવે છે તેવી ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલે VTV સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં નરેશ પટેલ હાલ રાજકોટમાં જ છે. નરેશ પટેલે જણાવ્યું કે સર્વે બાદ રાજકારણ અંગે નિર્ણય કરીશ. હજુ સુધી કોઈને મળવા ગયો નથી પણ હવે નિર્ણય લઈશ..

રાજકીય આગેવાનો પોત પોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે-હસમુખ લુણાગરિયા

આ પહેલા ખોડલધામના આગેવાન હસમુખ લુણાગરિયાએ મોટું નિવેદન આપ્યું હતું કે, નરેશ પટેલ હાલ કોઈ પાર્ટી સાથે જોડાયા નથી. તેમજ હાલ તેઓ કોંગ્રેસમાં જોડાવાની વાત પણ ખોટી છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થશે તે પહેલા કેટલાક રાજકીય આગેવાનો પોત પોતાની રીતે પોતાનું નિવેદન આપતાં હોય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ