બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Naresh Patel welcomes Congress: Raghu Sharma's statement shakes up politics,
ParthB
Last Updated: 01:43 PM, 23 April 2022
નરેશ પટેલની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત બાબતે રઘુ શર્માનુ નિવેદન
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુશર્માએ નરેશ પટેલની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત બાબતે આપેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, નરેશ પટેલ સમાજિક અને સન્માનિત નેતા છે. તેઓ કોંગ્રેસ હાઈ કમાન્ડને મળે છે તે ખુશીની વાત છે. નરેશ પટેલના જેવા નેતાનું કોંગ્રેસમાં સ્વાગત છે. તેમના આવવાથી પાર્ટી વધુ મજબૂત બનશે..
નરેશ પટેલે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક કરી
ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં જ રાજકારણમાં જોડાઈ તેવી પૂર્ણ શક્યતાઓની વચ્ચે તેઓએ આજે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક કર્યા બાદ દિલ્લીથી આજે રાજકોટ પરત આવવા રવાના થયા હતાં. આ સાથે મે મહિનાના પ્રથમ સપ્તાહની આસ-પાસ નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ શકે છે.મહત્વનું છે કે, નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કરેલી બેઠકમાં પ્રશાંત કિશોર સહિત અન્ય કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યાં હતાં.
હાર્દિક પટેલ દ્વારા BJPના વખાણ બાબતે રઘુ શર્માનુ નિવેદન
બીજી તરફ હાર્દિક પટેલ દ્વારા BJPના વખાણ બાબતે પોતાની પ્રતિક્રયા આપતાં જણાવ્યું હતું કે, હાર્દિકનો મામલો કોંગ્રેસ પક્ષ અંદરનો મામલો છે.તેમણે ક્યા સંદર્ભે વખાણ કર્યા તે હાર્દિક જ જણાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષની નેતાગીરીથી નારાજગી વચ્ચે હાર્દિક પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે જમ્મુ કાશ્મીર 370ની કલમ હટાવવી, અને હવે રામમંદિરનું નિર્માણ જેવાં સારાં કામોની પ્રશંસા થવી જોઈએ. હાર્દિકના નિવેદનથી સ્પષ્ટ પણે એવું જણાઈ આવ્યું હતું કે, તેઓ ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news