નિવેદન / કૃષિમંત્રી તોમરનો દાવો: ખેડૂતો સાથે અનૌપચારિક વાતચીત ચાલુ; આટલા સમયમાં સમાધાન આવી જશે

Narendra tomar says farmers issues will be solved within the end of the year

 કેન્દ્રમાં ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધના ખેડુતોના આંદોલનને સમાપ્ત કરવા માટે ઔપચારિક વાટાઘાટોને લઈને સતત ગતિવિધિ વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર આ મુદ્દાને હલ કરવા માટે વિવિધ ખેડૂત સંગઠનો સાથે અનૌપચારિક ચર્ચા કરી રહી છે. પરંતુ ખેડુતોના નામે રાજનીતિ કરતા લોકો" સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ