ક્લીનચીટ / બહુચર્ચિત દિપક-અભિષેક મૃત્યુ કેસમાં 11 વર્ષે વિધાનસભાગૃહમાં ચોંકાવનારો ખુલાસો

Narayan sai and Asaram get clean chit in Dipak Abhishek death case

આસારામ આશ્રમના પાયા હચમચાવનારા દીપક-અભિષેક અપમૃત્યુ કેસના તપાસ રિપોર્ટના પાના ખૂલ્યા તો ખોદ્યા ડુંગર અને નીકળ્યા ઉંદર જેવો ઘાટ થયો.દીપક અને અભિષેક કે જે આજે તેઓ કદાચ હયાત હોત તો યુવાનીના ઉંબરે પહોંચ્યા હોત. પરંતુ કુદરતે કંઈ જુદુ જ નિર્મ્યુ હતું. તેમના માતા-પિતાએ તેમને મૂક્યા હતા તો આશ્રમમાં અભ્યાસ કરવા માટે. પરંતુ આસારામ આશ્રમનું એ પરિસર જ તેમના માટે સ્મશાન બની ગયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ