શ્રદ્ધાસુમન / ડોંગરેજી મહારાજીની 30મી પુણ્યતીથિએ મોરારી બાપૂ આપી શબ્દોની સ્મરણાંજલિ

morari bapu smranjali to dongreji maharaj in mahuva

ભાગવત સમ્રાટ ડોંગરેજી મહારાજની 30મી પુણ્યતિથિ આજે કારતક વદ છઠના રોજ છે. મહુવાના સેવા સંસ્કાર આશ્રમ સાથે તેમનું સ્મરણ જોડાયેલું છે. તેમણે મહુવામાં પોતાની પ્રથમ ભાગવત કથા કરી, ત્યારે તેમની નિવાસ વ્યવસ્થા આજે તેમને કોરોનાના ગાઈડલાનને ધ્યાનમાં રાખીને સ્મરણાંજલિ આપવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ