ગાંધીનગર / પબુભા સામે આ કાર્યવાહી અને સાધુ-સંતોના રક્ષણ માટે કાયદો બને તેવી માંગ, CM સાથે યોજાઇ બેઠક

Morari bapu pabubha manek saints cm rupani Gandhinagar

મોરોરિ બાપુ હુમલા પ્રયાસ પ્રકરણમાં પબુભા સામે લોકોમાં રોષ જાગ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્યના વાણી-વર્તનને લઈને રાજ્યભરમાં બંધ પાળીને આવેદન પત્રોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ અમુક રાજકીય નેતાઓએ સમાધાન કરાવવાના કરેલા પ્રયાસ બાદ પણ વિવાદનો અંત આવ્યો નથી. ત્યારે આ અંગે આજે રાજ્યના સાધુ-સંતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ