નિર્ણય / કોરોના સંકટમાં આ યોજના હેઠળ આવતા 50 કરોડ લોકોને મફત ટેસ્ટ-ટ્રીટમેન્ટની સુવિધા, જાણો તમને લાભ મળશે કે નહીં

Modi govt makes COVID-19 testing, treatment FREE for 50 crore ayushman bharat

ભારતમાં વધતાં કોરોના વાયરસને જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. કોરોના વાયરસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર સતત મોટા નિર્ણયો લઇ રહી છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના ટેસ્ટ માટે મોટી જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ