ઇમરજન્સી / કટોકટી લાગુ થયાને 44 વર્ષ, મોદી સરકારનાં આ 8 મંત્રીઓ પણ ગયા હતાં જેલ

Modi government ministers who jailed during 1975 emergency

દેશમાં આપાતકાલ લાગુ થયાને 44 વર્ષ વીતી ચૂક્યાં છે. આપાતકાળ બાદથી દેશમાં ઘણું બધું બદલાઇ ગયું છે. નેતાઓની તે યુવા પેઢી, જે આપાતકાળનાં સમયે સરકાર વિરૂદ્ધ માર્ગો પર ઉતરી હતી અને જેલ પણ ગઇ, તે આજે સત્તા પર કાબેલ થઇ ચૂકેલ છે. વર્તમાન સરકારમાં અનેક એવાં નેતા છે કે જેઓએ આપાતકાળ દરમ્યાન સંઘર્ષ કર્યો અને જેલ ગયાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ