બ્રેકિંગ ન્યુઝ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
VTV / Politics / MNS Chief Raj Thackeray Ultimatum all loudspeakers on mosques be removed in state by May 3
Parth
Last Updated: 08:01 AM, 13 April 2022
દેશભરમાં છેલ્લા એક મહિનાથી સતત સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે, પહેલા હિજાબ વિવાદ અને પછી લાઉડસ્પીકર વિવાદ થયો. તે બાદ રામનવમીના દિવસે થયેલ હિંસાએ દેશભરમાં અત્યારે તણાવ વધારી દીધો છે ત્યારે લાઉડસ્પીકર વિવાદમાં રાજ ઠાકરેએ ફરીથી મોટું નિવેદન આપ્યું છે.
રાજ ઠાકરેનું તેજાબી ભાષણ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે રાતે ફરીથી મોટું નિવેદન આપ્યું છે. રાજ ઠાકરેએ રાજ્યની તમામ મસ્જિદોને લાઉડસ્પીકરને લઈને અલ્ટિમેટમ જાહેર કર્યું છે. થાણેમાં ઠાકરે બોલ્યા કે હું સરકારને કહી દેવા માંગુ છું કે આ મુદ્દે હું પાછળ હટવાનો નથી, તમારાથી થાય એ કરી લો. કયો ધર્મ એવું કહે છે કે બીજા ધર્મને તકલીફ આપો. કોર્ટે કહ્યું છે કે લાઉડસ્પીકર હટી જવા જોઈએ, સરકારને કેમ નથી દેખાતું? વોટ માટે?
3 मई तक मस्जिदों में लाउडस्पीकर बंद होने चाहिए वरना हम स्पीकर पर हनुमान चालीसा बजाएंगे। यह एक सामाजिक मुद्दा है, धार्मिक नहीं। मैं राज्य सरकार से कहना चाहता हूं, हम इस विषय पर पीछे नहीं हटेंगे, आप जो करना चाहते हैं वह करें: MNS प्रमुख राज ठाकरे pic.twitter.com/TBz3hXbSJF
— ANI_HindiNews (@AHindinews) April 12, 2022
મસ્જિદોને આપ્યું અલ્ટિમેટમ
રાજ ઠાકરેએ કહ્યું કે ત્રીજી મેના રોજ ઈદ છે અને ત્યાં સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવે છે. જો લાઉડસ્પીકર નહીં હટે તો પછી અમે હનુમાન ચાલીસા વગાડવાની શરૂઆત કરી દઇશું. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય કહે છે કે અમને રમખાણો નથી જોઈતા. ત્રીજી મે સુધી તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દો, અમારા તરફથી કોઈ જ તકલીફ નહીં પડે.
શરદ પવાર પર આકરા પ્રહાર
આ સિવાય રાજ ઠાકરેએ PM મોદીને પણ અપીલ કરી કે દેશભરમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની જરૂર છે અને વસ્તી નિયંત્રણ પર પણ કાયદાની જરૂર છે. થાણેની સભામાં રાજ ઠાકરેએ શરદ પવાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે પવાર પોતાની સભામાં ક્યારે શિવાજી મહારાજનું નામ લેતા નથી. તેમને ડર લાગે છે કે શિવાજી મહારાજનું નામ લઇશ તો મુસલમાનોના વોટ નહીં મળે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert