આમને સામને / શિક્ષણ પર 'રાજ'કારણ': મંત્રી વાઘાણીના નિવેદન પર મનીષ સિસોદિયાનો પલટવાર, કહ્યું 'આપ' આવશે શિક્ષણ આપશે

Manish Sisodia on the statement of Education Minister Jitu Vaghani

ગઈકાલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિપક્ષ પર કટાક્ષ રૂપે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ