બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Arohi
Last Updated: 12:21 PM, 18 July 2022
નસીબ પણ લોકો સાથે વિચિત્ર રમત રમે છે. કેટલાક લોકો લોટરી જીતવા માટે કેટલી મહેનત કરે છે છતાં કંઈ થઈ નથી શકતું અને કેટલાક લોકો મજબૂરીમાં લોટરી ખરીદીને કરોડપતિ બની જાય છે. આવું જ કંઈક કેરળના કોટ્ટાયમના રહેવાસી સંદાનંદ સાથે થયું છે. સદાનંદને 500 રૂપિયાના છુટા કરાવવા માટે લોટરીની ટિકિટ ખરીદી હતી અને થોડા કલાકો પછી ખબર પડી કે તે કરોડપતિ બની ગયો છે.
લાગી ગયો જેકપોટ
હકીકતે સદાનંદન સવારે શાકભાજી લેવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. પરંતુ તેમને ખબર ન હતી કે ભાગ્યએ તેમનો દરવાજો ખટખટાવ્યો છે. તેમની પાસે 500 રૂપિયાની નોટ હતી તેના છુટ્ટા કરાવવા માટે તેમણે લોટરીની ટિકિટ ખરીદી. ત્યાર બાદ તેઓ શાકભાજી ખરીદીને ઘરે ગયા. થોડા કલાકો પછી તેમને ખબર પડે છે કે તેમને જેકપોટ લાગી ગયો છે અને તેણે 12 કરોડ રૂપિયા જીત્યા છે.
જો કે સદાનંદ લાંબા સમયથી લોટરીની ટિકિટ ખરીદતા હતા પણ તેમનું ક્યારેય તેમનું નસીબ જાગ્યુ ન હતું. સદાનંદ ઓલીપરામ્બિલ 77 વર્ષના છે અને તેઓ કેરળના કોટ્ટયમના રહેવાસી છે. હાલ કેરળમાં તેઓ ખૂબ ચર્ચામાં છે તેનું કારણ તેમની લોટરીની ટિકિટ છે. સદાનંદ છેલ્લા ઘણા સમયથી લોટરીની ટિકિટ ખરીદે છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેમને બમ્પર ઇનામ મળ્યું છે. તેણે કેરળ સરકારની ક્રિસમસ ન્યૂ યર લોટરી માટે ટિકિટ ખરીદી હતી.
થોડા કલાકોમાં બની ગયા કરોડપતિ
સવારે જ્યારે સદાનંદ શાકભાજી લેવા નિકળ્યા ત્યારે તેમની પાસે 500ના છુટ્ટા ન હતા જેના કારણે તેમણે મજબૂરીમાં લોટરી ટિકિટ ખરીદી. તેમણે કહ્યું કે તેમણે એક મીટ શોપ પર જઈને નોટના છુટા કરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જ્યારે ત્યાં છુટા ન મળ્યા તો તેમણે લોટરીની ટિકિટ ખરીદી અને જ્યારે પરિણામ આવ્યું તો તે દંગ રહી ગયો. તેને વિશ્વાસ ન હતો કે તે હવે કરોડપતિ બની ગયો છે. રિપોર્ટ અનુસાર, આવકવેરા બાદ સદાનંદને લગભગ 7.39 કરોડ રૂપિયા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News