બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Vaidehi
Last Updated: 05:07 PM, 7 December 2022
શિયાળાનાં સત્રનાં પહેલા દિવસે રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું તો વિપક્ષે તેમને પોતાનું ધ્યાન રાખવા માટેની અપીલ પણ કરી. રાજ્યસભામાં કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરતાં કહ્યું કે મને આશા છે કે તમે અમારી ભાવનાઓને સમજશો. અમે અમારા તરફથી તમને સંપૂર્ણ સહયોગ કરશું. એટલું જ નહીં આ દરમિયાન તેમણે એ પીડા પણ વ્યક્ત કરી કે સંસદમાં નંબરોની જ ભાષા સમજવામાં આવે છે. અને કોઇ પણ દળનાં નેતાનાં અનુભવ, તર્કો અને વિચારો પર ધ્યાન દેવામાં આવતું નથી.
मेरे बारे में कोई राय मत बनाना ग़ालिब मेरा वक़्त भी बदलेगा मेरी राय भी बदलेगी: राज्यसभा के अध्यक्ष जगदीप धनखड़ से कहते हुए राज्यसभा में विपक्ष के नेता मल्लिकार्जुन खड़गे#WinterSession pic.twitter.com/OHPmGgFr9c
— ANI_HindiNews (@AHindinews) December 7, 2022
વિપક્ષનાં બળ પર બોલ્યાં ખડગે
મલ્લિરાર્જુન ખડગેએ કહ્યું કે વિપક્ષમાં લોકોનું સંખ્યાબળ ભલે ઓછું હોય પરંતુ તેમના અનુભવ અને તર્કોમાં શક્તિ છે. સમસ્યાએ છે કે તેમની જગ્યા નંબરોને આધારે નક્કી થાય છે, વિચારોનાં આધારે નહીં. સાંસદમાં બેઠકો ઓછી હોવાથી નબળાં વર્ગનાં લોકોને વાતચીતનો મોકો ઓછો મળે છે અને ઘણીવાર બિલ પણ ઊતાવળમાં પસાર કરી દેવામાં આવે છે.
સંસદ પહેલાં 100 દિવસ ચાલતું હતું...- ખડગે
મલ્લિકાર્જુન ખડગે બોલ્યાં કે પહેલાં સંસદ વર્ષમાં 100 દિવસથી વધુ દિવસો ચાલતું હતું પરંતુ હવે 60થી 70 દિવસો પણ નથી ચાલી શકતું. સાંસદમાં બેઠકો થશે તો સારો નિર્ણય લઇ શકાશે. એટલું જ નહીં આ દરમિયાન કોંગ્રેસ પર પ્રહારો કરતાં શાયરીનાં અંદાજમાં ખડગેએ વિપક્ષનો પક્ષ લીધો.
મારી હાલત પણ બદલશે અને તારો અભિપ્રાય પણ- ખડગે
કોંગ્રેસની નબળાઇ પર નિશાન સાધતાં ખડગે શાયરાના અંદાજમાં બોલ્યાં કે, 'મારા માટે કોઇ પણ અભિપ્રાય ન બનાવતા ગાલિબ, મારો સમય બદલાશે, તારો અભિપ્રાય પણ બદલી જશે. ' કોંગ્રેસનાં અધ્યક્ષએ ઉપરાષ્ટ્રપતિથી કહ્યું કે ઊપલાં ગૃહનાં સંરક્ષકનાં રૂપમાં તમારી ભૂમિકા અન્ય જવાબદારીઓથી ઘણી મોટી છે. તમે ભૂમિપુત્ર છો અને અહીં સુધી પહોંચવાની યાત્રા મહત્વની છે.
બંને ગૃહોનાં મહત્વ પર બોલ્યાં ખડગે
કોંગ્રેસનાં લીડર ખડગેએ કહ્યું કે રાજ્યસભાએ ભારતીય લોકતંત્રમાં સંવાદની પરંપરાને મજબૂતી આપી છે. જેવી રીતે સંસદ 2 ગૃહોનાં મળીને બને છે તેવી રીતે લોકતંત્ર વિપક્ષ અને સત્તા પક્ષ બંનેનાં મળવાથી બને છે. તેથી જરૂરી છે કે વિપક્ષનો પણ અભિપ્રાય લેવામાં આવે. તેમણે કહ્યું કે બાબાસાહેબ આંબેડ્કરએ બંને ગૃહો માટે અલગ સચિવાલય બનાવવાની વાત કહી હતી જેથી બંનેનું મહત્વ જળવાઇ રહે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news