ધર્મ / 15 જાન્યુઆરીએ છે મકર સંક્રાંતિનો તહેવાર, આ દિવસે ખિચડી ખાવાની પરંપરા કેમ છે?

makar sankranti 2023 on 15 january know to eat khichdi is auspicious and inauspicious

મકર સંક્રાંતિનુ પર્વ 15 જાન્યુઆરીએ રવિવારે છે. આ દિવસે ખિચડી ખાવી, પકાવવી અને દાન કરવાની પરંપરા છે. પરંતુ રવિવારે ખિચડી ખાવી શાસ્ત્ર મુજબ યોગ્ય માનવામાં આવ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ