બોલિવૂડ / સુશાંતના અવસાન બાદ આ નાની ઉંમરની ગાયિકાએ લીધો મોટો નિર્ણય, બૉલીવુડને આપ્યો ઝટકો

maithili thakur's big statement on Bollywood

સુશાંત સિંહ રાજપૂતના અવસાને સમગ્ર બોલિવૂડને હચમચાવીને રાખી દીધુ છે. તે નેપોટીઝમનો શિકાર બન્યો જેના કારણે તેને ડિપ્રેશને ઘેરી લીધો અને બાદમાં તેણે અંતિમ પગલુ ભર્યુ અને મોતને વ્હાલુ કરી લીધુ. આ ઘટના બાદ બોલિવૂડમાંથી ઘણા સિતારા સામે આવ્યા અને કહ્યું કે, તે લોકો પણ ડિપ્રેશન અને નેપોટીઝમનો શિકાર બન્યા છે. યુટ્યુબથી પોતાની ઓળખાણ બનાવનાર મૈથિલી ઠાકુરે મોટો નિર્ણય લીધો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ