હર હર મહાદેવ / મહાદેવને શું કામ ચડાવાય છે બિલીપત્ર? પૂજામાં આ ભૂલ ક્યારેય ન કરતાં, જાણી લો મહત્વ અને નિયમ

Mahashivratri 2023 Know this rule before offering the bill to Shivji

એક વખત ભગવાન શિવે આખી સૃષ્ટિને બચાવવા માટે વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું. વિષના પ્રભાવથી તેમના ગળાનો કલર વાદળી થઈ ગયો અને તેમનું આખુ શરીર ખૂબ જ ગરમ થઈ ગયું. જેના કારણે આસપાસના વાતાવરણમાં પણ વસ્તુઓ બળવા લાગી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ