હર હર મહાદેવ હર.. / બમ બમ ભોલે..ભવનાથમાં 7 લાખ લોકો ઉમટ્યા, આજે ભાંગ પીને મહાદેવની આરાધનાનો મહિમા

Mahashivaratri 2020 Junagadh bhavnath mahadev melo 7 lakh people

આજે મહા શિવરાત્રીના મેળાનો પાંચમો દિવસ છે. ભાંગ પીવાનો નાગા સાધુઓનો અનેરો ઉત્સવ છે. તો આજે મહા શિવરાત્રીના દિવસે ભવનાથમાં 7 લાખ જેટલા ભાવિકો ઉમટ્યા છે. રાત્રે 9 વાગ્યે નાગા સાધુઓની રવેડી નીકળશે. જેમાં 4 અખાડાના સાધુ સંતો અને નાગા સાધુ જોડાશે. જુના અખાડાથી રવેડીનું પ્રસ્થાન થશે. અને રાત્રે 12 વાગ્યે મૃગીકુંડમાં નાગા સાધુઓ શાહીસ્નાન કરશે. તો ગિરનાર ગેટથી મોટા વાહનોની એન્ટ્રી પણ બંધ કરી દેવાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ