રાજનીતિ / NCP નેતાઓને તોડવાના આરોપ પર બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ, શરદ પવાર પાર્ટીનું આત્મવિશ્લેષણ કરે

maharashtra cm on sharad pawars statement many congress ncp leaders are ready to join bjp

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એનસીપી ચીફ શરદ પવારના એક આરોપ પર પલટવાર કર્યો છે. એમણે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપીના ઘણા નેતાઓ બીજેપીમાં સામેલ થવા માટે તૈયાર છે. જોકે, કેટલાક લોકોને જ પાર્ટીમાં સામેલ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ