ચર્ચા / ગુજરાતમાં સાધુ-સંતોના વિવાદની વચ્ચે એક જ મંચ પર 8 દિગ્ગજોનું 'મહામંથન'

Mahamanthan nilkanthvarni morari bapu controversy Gujarat

શાંત પાણીમાં કાંકરો ફેંકીને જેવા વમળમો પેદા થાય તેવા વિવાદના વમળો કથાકાર મોરારી બાપુના એક નિવેદનથી સર્જાયા છે. બાપુના નિવેદનનો વિવાદ એટલો વકર્યો છે કે, હવે શમવાનું નામ નથી લેતો. ત્યારે આ ઉપજેલા વિવાદનો અંત લાવવા માટે VTV પર મહામંથન પર દ્વારા એક પ્રયાસ કરાયો હતો. 'સંત વિવાદ ટાળે અને વિવાદ ન કરે'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ