બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / madras high court said employee have the right to vent their anger
Kishor
Last Updated: 06:21 PM, 12 August 2023
મદ્રાસ હાઇકોર્ટે બેંક કર્મચારીની અરજી પર ગત 10 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરી હતી. જેમાં મદ્રાસ હાઇકોર્ટે જણાવ્યું હતું કે કર્મચારી પોતાની સંસ્થાની બહાર ગુસ્સો ઠાલવવાનો અધિકાર ધરાવે છે. મદ્રાસ હાઇકોર્ટે આ નિવેદન આપી બેંક કર્મચારી પર લગાવવામાં આવેલ તમામ આરોપોને ફગાવ્યા હતા. આ મામલાની જસ્ટિસ જી.આર. સ્વામીનાથને સુનવણી કરી હતી.
સુનવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે...
સમગ્ર કેસની વાત કરવામાં આવે તો તમિલનાડુના તૂતીકોરીનમાં બેંકની એક શાખાના કર્મચારી લક્ષ્મીનારાયણએ whatsapp મારફતે પોતાની બેંકના મેનેજમેન્ટ પર ટિપ્પણી કરતી પોસ્ટ મૂકી હતી. બાદમાં બેંકના કર્મચારીને બેંક દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી અને આ નોટિસને પગલે તે હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. બાદમાં કેસ ચાલી જતા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે કંપની દ્વારા અપાયેલી નોટિસને ઠુકરાવી દીધી છે. સુનવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ કર્મચારીને તેની કંપની વિરુદ્ધ ફરિયાદો હોય એ આમ બાબત છે અને આ ફરિયાદો અંગે તે કર્મચારી કંપની બહાર કોઈપણ પ્લેટફોર્મ થકી પોતાની અભીવ્યક્તિ કરવાનો અધિકાર ધરાવે છે.
આ બાબત ગંભીરતાથી લેવાની જરૂર નથી
પરંતુ કર્મચારીની ટિપ્પણીથી કંપનીની છબી ખરાબ થાય તો મેનેજમેન્ટ કાર્યવાહી કરી શકે છે. સુનાણીમાં કોર્ટે એવું પણ કહ્યું કે whatsapp પર કોઈને મેસેજ કરવાથી કંપનીના નિયમનું ઉલ્લંઘન થતું નથી અને કર્મચારી કંપનીની બહાર કંપની વિશે કોઈ પણ ટિપ્પણી કરે તો કંપનીએ આ બાબત ગંભીરતાથી લેવાની જરૂર નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા