રાજનીતિ / મધ્યપ્રદેશમાં કોંગ્રેસના 30 ધારાસભ્યો અમારી સાથે, ભાજપના આ નેતાએ કર્યો દાવો

madhya pradesh political crisis congress cm kamalnath calls emergency meeting of mlas scindia in touch with bjp

સિંધિયાના રાજીનામા બાદ તેમના સમર્થન વાળા જુથના 22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ મોકલી દીધું છે. કોંગ્રેસ ધારાસભ્ય મનોજ ચૌધરીએ પણ રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના આ બળવાખોર 22 ધારાસભ્યોમાંથી 6 રાજ્ય મંત્રી પણ છે. આ તમામ કર્ણાટક સ્થિત બેંગલુરુના રિસોર્ટમાં હતા. જેઓએ સિંધિયાના રાજીનામાના થોડા જ સમય બાદ રાજીનામુ આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ