મધ્યપ્રદેશ / એક પછી એક રાજીનામા બાદ ભોપાલમાં રાજકીય હલચલ તેજ, કોંગ્રસ-BJP ધારાસભ્ય દળની બેઠક

madhya pradesh political crisis bjp and congress meeting over kamalnath government

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આમ કમલનાથ સરકાર પર સંકટ વધુને વધું ઘેરાતુ જઇ રહ્યું છે. આ આખી સ્થિતિ જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ સામે આવી છે. આ આખા રાજકીય ઘટનાક્રમની વચ્ચે કોંગ્રેસ અને બીજેપી બંનેએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ