લૉકડાઉન / વિશ્વમાં કોરોનાના કહેરને ધ્યાને રાખીને એર ઇન્ડિયાનો મહત્વપૂર્ણ નિર્ણય, આ તારીખ સુધીના તમામ બુકિંગ કેન્સલ કર્યા

Lockdown impact air india closes booking window until 30 april 2020 Coronavirus

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર દુનિયાને જકડી લીધી છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે મોદી સરકારે ભારતમાં 21 દિવસ સુધીનું લૉકડાઉન જાહેર કરી દિધું છે, જે 14 એપ્રિલ સુધી લાગૂ રહેશે. તમામ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રેન, મેટ્રો, બસ સહિત તમામ વાહનો પર પણ રોક લગાવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ