જ્યોતિષ દ્વારા આપણી જીવનથી જોડાયેલી કેટલીક વાતોનું રહસ્ય જાણી શકાય છે કારણ કે જ્યોતિષમાં એવી ઘણી વિદ્યાઓ છે જે વ્યક્તિ માટે બધું જ જણાવે છે. એવી એક વિદ્યા છે હસ્તરેખા જ્ઞાનની જેના માધ્યમથી વ્યક્તિના જીવનથી જોડાયેલી દરેક વાતો જાણી શકાય છે. આજે અમે વાત કરી રહ્યા છે વ્યક્તિના આયુષ્ય માટે જાણવા જે કાંડાં પર બનનારી મણિબંધ રેખાઓ દ્વારા સરળતાથી જાણી શકાય છે. તો ચલો જાણીએ કેવી રીતે મણિબંધ રેખાઓ આપણી જીવનના આયુષ્ય માટે જણાવે છે.
જે વ્યક્તિના કાંડાં પર આ રેખાઓની સંખ્યા ચાર હોય છે કહેવાય છે એ લોકો શતાયુ હોય છે. એમને મોતથી ડરવાની જરૂર નથી.
જેમના કાંડા પર ત્રણ મણિબંધ રેખાઓ હોય છે એ આશરે 70 75 વર્ષનું આયુષ્ય જીવી લે છે.
જો રેખાઓ કાંડા પર માત્ર બે જ જોવા મળે છે કો એવા લોકો માત્ર 50 55 વર્ષ જીવે છે.
જેના કાંડા પર મણિબંધ રેખા માઊ એક લાઇનમાં જોવા મળે છે કહેવાય છે કે મોતથી ખૂબ જોખમ રહે છે.
કેટલાક લોકોના કાંડા પર રેખાઓ તૂટેલી નજરે આવે છે તો એ જણાવે છે કે એમના જીવનમાં અપાસ સમસ્યાઓ છે.
જેમના કાંડાં પર બે રેખાઓ આપસમાં મળે છે કહેવામાં આવે છે કે એમના ભાગ્ય પર દુર્ભાગ્યનો કાળો પડછાયો રહે છે.