ગણેશચતુર્થી 2019 / ગણપતિ બાપ્પા મોરિયા શા માટે કહેવામાં આવે છે, જાણી લો તેમના 32 નામો

Learn why Ganapati Bappa Morea is called, know his 32 names

2 સપ્ટેમ્બર 2019 એટલે કે આવતીકાલે સોમવારથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલુ થઈ રહ્યો છે. આ સમયે દરેક ઘરોમાં ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયાની ધૂન બોલાવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ગણપતિ બાપ્પા મોરિયા શા માટે કહેવામાં આવે છે. અને સાથે જ જાણી લો કે ગણેશજીના 32 નામ કયા છે. જે તમે ભાગ્યે જ જાણતા હશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ